પ્રેમ ભક્તિનું પરિણામ :
પ્રેમ ભક્તિનું પરિણામ :
વિષ્ણુ પુરાણ અને ભાગવત કથા :
શ્રી વૈદિક જ્યોતિષશાસ્ત્રવિદ્યા, શ્રી ખગોળશાસ્ત્રવિદ્યા, શ્રી વિષ્ણુ પુરાણ અને શ્રીમદ્ ભાગવત મુજબ પ્રેમભક્તિનું પરિણામ – કથા સાર અને આધ્યાત્મિક યોગ.
ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની કથા કરતા નારદજી ક્યારે થાકતા નહીં. તે જયાં જયાં જતાં ત્યાં ત્યાં ભગવાનની લીલાના ગુણગાન ગાતા રહેતા. એકવાર મહર્ષિ નારદજી ફરતાં ફરતાં મદ્રદેશના રાજા બ્રહ્મસેનને ત્યાં પહોંચી ગયા. ત્યાં પણ તેમણે ભગવાન શ્રી કૃષ્ણની કથા-લીલા વર્ણવી. ત્યાં તે રહ્યાં તે દરમ્યાન તેમણે શ્રી કૃષ્ણના ખૂબ જ કથાગાન કર્યા.
Alpine Willow 3X6 ft Wooden Temple I Temple for Home I Mandir for Home Big Size I Pooja mandir I Big Wooden Temple (Walnut and Frosty White)
{ About this item
A product from famous Furniture city Baghpat, U.P.
| Colour | Walnut and Frosty White 3X6 Ft |
| Brand | Alpine Willow |
| Theme | Home Decor |
| Material | Engineered Wood |
| Style | Scandinavian |
| Product Dimensions | 45D x 90W x 180H Centimeters |
| Mounting Type | Wall Mount |
| Cartoon Character | Religious |
| Finish Type | Wood |
| Item Weight | 90 Kilograms |
જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર :
વૈદિક વિદ્યા સાથે જોડાણ આપે. ઉદાહરણ: “ પ્રેમ ભક્તિનું પરિણામ: વૈદિક જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને ભાગવત કથાનો યોગ ” આમને આમ તેની ભક્તિ ચાલતી રહી.
રાજકુંવરી તો દિવસે દિવસે મોટી થવા લાગી અને તે પરણવા લાયક થઇ ગઇ તેને જોઈ અને તેના પિતા બ્રહ્મસેને લક્ષ્મણાને પરણવા માટે સ્વયંવર રચવાનો વિચાર કર્યો એટલે દૂરદેશાવરના રાજાઓને તે માટે નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યા.
+++ +++
શ્રીમદ્ ભાગવતના સુદામાજીની કથા દર્શાવે છે કે ભગવાન મિત્રના પ્રેમને ક્યારેય ભૂલતા નથી. ગરીબ સુદામા શ્રીકૃષ્ણને મળવા ગયા ત્યારે તેઓ માત્ર પૌંઆ લઈ ગયા હતા.
શ્રીકૃષ્ણે તેમના પ્રેમને સ્વીકારી સુદામાનું જીવન સમૃદ્ધ બનાવી દીધું. અહીં પણ ભેટનું મૂલ્ય નહીં, પરંતુ ભાવનું મહત્ત્વ હતું.
+++ +++
વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે વ્યક્તિના જીવનમાં નવમ ભાવ, પંચમ ભાવ, દ્વાદશ ભાવ અને ગુરુ તથા ચંદ્ર શુભ સ્થિતિમાં હોય,
ત્યારે ભક્તિ, આધ્યાત્મિકતા અને ભગવાન પ્રત્યેનો પ્રેમ વધે છે. આવા યોગો વ્યક્તિને સત્સંગ, જપ, તપ, દાન અને સદાચાર તરફ પ્રેરિત કરે છે.
જો ગુરુ મજબૂત હોય તો ધર્મ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ચંદ્ર શુદ્ધ હોય તો હૃદયમાં કરુણા અને પ્રેમ જન્મે છે. પંચમ ભાવ મજબૂત હોય તો મંત્રસિદ્ધિ, ભક્તિ અને પૂર્વજન્મના પુણ્યનું ફળ મળે છે. નવમ ભાવ મજબૂત હોય તો ગુરુકૃપા, ભાગ્ય અને તીર્થયાત્રાનો લાભ મળે છે. દ્વાદશ ભાવ શુભ હોય તો વૈરાગ્ય અને અંતે મોક્ષનો માર્ગ સરળ બને છે.
FURNEASER Cabiar Wall Mount TV Unit for Living Room Wooden Entertainment Center with Storage Shelves Modern TV Panel Stand Showcase for up to 55 Inch Media Console Cabinet Exotic Teak & White
Visit the FURNEASER Store https://link.amazon/B068bYQPg
| Brand | FURNEASER |
| Colour | Exotic Teak & White |
| Material | Engineered Wood |
| Recommended Uses For Product |
{ About this item
- Product Dimensions: Length (170cm | 66") Depth (25cm | 9") Height (121 cm | 47") | Weight Holding Capacity: Upto 16 Kg
- Elegant & Modern Design: Contemporary wall-mounted TV unit with a rich wood finish that adds a touch of sophistication to any living room décor
- Key Features: Wire passing hole chamber | Display & Utility Shelves | Set Top Box & Accessories Compartments
- Installation Info: Self installation (DIY) to be done by customer end either self or by a carpenter (It will be delivered to customer in a flat-pack box. All hardware & Installation Guide are provided inside the box)
- Ample Storage Space: Features multiple open shelves for books, décor items, showpieces, and media accessories to keep your space organized and clutter-free
- TV Compatibility: Designed to securely hold flat screen televisions up to 55 inches for optimal viewing experience
- Smart Cable Management: Thoughtfully designed to conceal wires and cables, providing a clean and tidy entertainment area
- Spacious TV Display Panel: Spacious central panel comfortably accommodates flat-screen TVs while creating a stunning focal point for your home }
પરંતુ જ્યોતિષશાસ્ત્ર પણ કહે છે કે માત્ર યોગ હોવા પૂરતા નથી. સારા કર્મ, સદાચાર, ભગવાનનું નામસ્મરણ અને ગુરુની કૃપા વગર કોઈ યોગ સંપૂર્ણ ફળ આપતો નથી. તેથી પ્રેમભક્તિ જીવનનું સૌથી મોટું સાધન છે.
+++ ++++
પ્રેમભક્તિનું પરિણામ માત્ર પરલોકમાં જ નહીં, પરંતુ આ લોકમાં પણ અનુભવાય છે. ભક્તના મનમાંથી ભય, ક્રોધ, ઈર્ષ્યા અને અહંકાર દૂર થવા લાગે છે.
જીવનમાં સંતોષ, આનંદ અને આત્મવિશ્વાસ વધે છે. પરિવાર અને સમાજમાં માન - સન્માન પ્રાપ્ત થાય છે અને મુશ્કેલ સમયમાં પણ ભગવાન પરનો વિશ્વાસ અડગ રહે છે.
તેણે રત્નજડિત હાર પોતાના હાથમાં લઇ લીધું અને નક્કી કરી નાખ્યું કે, હવે મને ભગવાન શ્રી કૃષ્ણને વરવાનો સમય આવી ગયો છે. ભગવાને રમતમાં ધનુષ્ય હાથમાં લઇ તેની પ્રત્યંચા ઉપર બાણ ચડાવી અને ક્ષણવારમાં માછલું વિંધી નાખ્યું.
ચારે બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર થયો . રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હારી ભગવાન શ્રી કૃષ્ણને નજીક જઈ તેના ગળામાં પહેરાવી દીધું. દુદુંભી-નગારા વાગવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ થઇ. એ દરમ્યાન જે રાજાઓ લક્ષ્યવેદમાં નિષ્ફળ ગયા હતા તેમાંથી કેટલાક ક્રોધે ભરાયા અને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ પડ્યા.
+++ ++++
“વિષ્ણુ પુરાણ અનુસાર પ્રેમ ભક્તિનું પરિણામ…”.
સર્વે આનંદ હતો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મણાજીનો ભવ્ય સ્વાગત થયું. અને તેમને પણ પ્રેમભક્તિના લીધે પટરાણીનું સન્માન પ્રાપ્ત થયું હતું.
+++ ++++
કથા સાર:
પ્રેમભક્તિ એ ભગવાન સુધી પહોંચવાનો સર્વોત્તમ માર્ગ છે. ધન, વૈભવ કે અહંકારથી નહીં, પરંતુ નિષ્કપટ પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણથી ભગવાન પ્રસન્ન થાય છે.
પ્રહ્લાદ, ધ્રુવ, સુદામા અને ગોપીઓની જેમ જે ભક્ત પોતાના હૃદયમાં ભગવાનને વસાવે છે, તેના જીવનમાં અંતે ભગવાનની કૃપા, આંતરિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
+++ ++++
:: ભજન ::
દિલમાં વિચારી જો જો રે, કોણ છે કોનું...?
અંતેર ઉતારી લેજો રે, કોણ છે કોનું ...?
કોના પિતા, કોના માતા,
કોના ઝુત ને કોના ભ્રાતા,
સહુને આવીને જતા રે, કોણ છે કોનું ...?
મા - બાપ કહે : બેટો મારો,
આકાશનો જેવો તારો.
ખરેખર એ ખરનારો રે, કોણ છે કોનું ...?
પત્ની કહે મને વરિયો
એ તો પ્રેમનો પ્રેમનો દરિયો
દરિયો તો ખારો ભરિયો રે, કોણ છે કોનું ...?
પુનિત લ્યો હાથ સાળા
મૂકી ઘો આ ચેન ચાળા
સાયા સગા બંસીવાળા રે, કોણ છે કોનું ..?
हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!!
+++ ++++
पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Opp. Shri Satvara vidhyarthi bhuvn,
Shri Maha Prabhuji bethak Road,
JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )
सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096 ( GUJARAT )
Vist us at: www.sarswatijyotish.com
Email: prabhurajyguru@gmail.com
Email: astrologer.voriya@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
+++ ++++



No comments:
Post a Comment